હ્રદય
મગજ ની બધી ચાલાકી હ્ર્દય ની કોમળતા સામે હરી જાય છે .
મગજ ની બધી ચાલાકી હ્ર્દય ની કોમળતા સામે હરી જાય છે .
આપત્તિ માં મિત્ર ની , યુધ્ધ માં શુરવીર ની , દેવું થઇ જાય ત્યારે પવિત્રતાની અને ગરીબી માં પત્ની ની કસોટી થાય છે .
આ મોંઘવારી માં સૌ ને આપવાની પરવડે એવી ચીજ – સલાહ .
દુઃખ નું ઓસડ દહાડા ને રોગ નું ઓસડ કાઢા.
વૃક્ષ ગમે તેટલું વિશાળ બને કે ઊંચું વધે પણ તેનાં મૂળિયાં ધરતી થી જોડાયેલા જ રહે છે .
ચીલે ચીલે સૌ ચાલે ,ચીલો ચાતરે તે શુરવીર .
ભોગી બને રોગી અને યોગી રહે નીરોગી
મૌન એ વાણી નું તપ છે.
પોતાનાં માનેલ જયારે પરાયા બની જાય છે,ત્યારે હ્રદય મહી આઘાત લાગી જાય છે.
Reply